કંગના રનૌતનો બાબા રામદેવ પર પ્રહાર
કંગના રનૌતનો બાબા રામદેવ પર પ્રહાર
Published on: 27th August, 2026

ભાજપ સાંસદ કંગના રનૌત અને યોગ ગુરુ બાબા રામદેવ વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. કંગનાએ બાબા રામદેવ પર નિશાન સાધતા કહ્યું કે, યોગ અને આયુર્વેદથી શરૂઆત કર્યા બાદ હવે તેઓ બનિયાન અને અંડરગાર્મેન્ટ્સ વેચી રહ્યા છે અને પૂર્ણપણે એક વેપારી બની ચૂક્યા છે. કંગનાએ વધુમાં જણાવ્યું કે, તબીબી અસરો અંગેના ખોટા દાવા બદલ સુપ્રીમ કોર્ટે પણ બાબા રામદેવને ઠપકો આપ્યો હતો. આ સમગ્ર વિવાદ કંગનાના 'ગટર જનરેશન' વાળા નિવેદનથી શરૂ થયો હતો.