અનન્યા પાસે દુ:ખમાંથી બહાર આવવાનો અનોખો નુસખો છે
અનન્યા પાસે દુ:ખમાંથી બહાર આવવાનો અનોખો નુસખો છે
Published on: 19th June, 2026

'દિલ તૂટે ત્યારે રડું છું, આઇસક્રીમ ખાઉં છું અને અરિજિત સિંહનાં દર્દભર્યા ગીતો સાંભળું છું. પછી થોડીવારમાં બધું ભૂલી જાઉં છું! સામેના પાત્રને રાજી કરવા કંઈ પોતાની જાતને સમૂળગી બદલી નાખવાની ન હોય.' અનન્યા પાંડેને તમે બોલિવુડની સૌથી લકી એક્ટર ગણી શકો. એટલા માટે કે અનન્યાની એક પછી એક ફિલ્મો બોક્સ ઓફિસ પર પીટાતી હોવા છતાં એને કામની કોઈ કમી નથી.