પર્સમાં રાખો લક્ષ્મીજીની પ્રિય વસ્તુ, ક્યારેય ખાલી નહીં થાય તમારું પાકીટ!
પર્સમાં રાખો લક્ષ્મીજીની પ્રિય વસ્તુ, ક્યારેય ખાલી નહીં થાય તમારું પાકીટ!
Published on: 01st September, 2026

વાસ્તુશાસ્ત્ર અનુસાર, પર્સનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે છે. પર્સમાં નકારાત્મક ઊર્જા લાવતી વસ્તુઓ રાખવાથી આર્થિક તંગી આવી શકે છે. ફાટેલી નોટો, જૂના બિલ, ચાવીઓ અને મૃત લોકોની તસવીરો પર્સમાં રાખવી અશુભ માનવામાં આવે છે. દેવી-દેવતાઓની તસવીર પણ ચામડાના પર્સમાં ન રાખવી જોઈએ. જોકે, પીળી કે સફેદ કૌડીને લક્ષ્મીજીના ચરણોમાં રાખી પછી પર્સમાં રાખવાથી ધન લાભ થાય છે અને પાકીટ ક્યારેય ખાલી નથી રહેતું.