
એર ઈન્ડિયાની મોટી જાહેરાત: મૃતકોના પરિવારને 1 કરોડ ઉપરાંત 25 લાખ અલગથી આપશે
Published on: 14th June, 2025
અમદાવાદ પ્લેન ક્રેશ સંદર્ભમાં, એર ઈન્ડિયાએ જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે પીડિત પરિવારોને તરત રાહત આપવા માટે 25 લાખ રુપિયાની વચગાળાની મદદ રકમ આપવામાં આવશે. આ પગલું દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારજનો માટે સહારો બનશે.
એર ઈન્ડિયાની મોટી જાહેરાત: મૃતકોના પરિવારને 1 કરોડ ઉપરાંત 25 લાખ અલગથી આપશે

અમદાવાદ પ્લેન ક્રેશ સંદર્ભમાં, એર ઈન્ડિયાએ જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે પીડિત પરિવારોને તરત રાહત આપવા માટે 25 લાખ રુપિયાની વચગાળાની મદદ રકમ આપવામાં આવશે. આ પગલું દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારજનો માટે સહારો બનશે.
Published at: June 14, 2025
Read More at News18 ગુજરાતી