NW-48 પ્રોજેક્ટ: કચ્છથી રાજસ્થાન જળમાર્ગ માટે કવાયત તેજ
NW-48 પ્રોજેક્ટ: કચ્છથી રાજસ્થાન જળમાર્ગ માટે કવાયત તેજ
Published on: 06th April, 2026

રાજસ્થાન અને કચ્છ વચ્ચે સીધી જળમાર્ગ કનેક્ટિવિટી માટે NW-48 પ્રોજેક્ટને વેગ મળ્યો. મુખ્યમંત્રીએ DPR સમયસર તૈયાર કરવા આદેશ આપ્યો. કાર્ગો પરિવહન માટે સસ્તી વોટરવે કનેક્ટિવિટી સરકારની પ્રાથમિકતા છે. IWAI અને IIT મદ્રાસ ટેકનિકલ અને નાણાકીય પાસાઓનું મૂલ્યાંકન કરશે. 2025માં રાજસ્થાન સરકાર અને IWAI વચ્ચે MoU થયા હતા. રાજસ્થાનમાં NTCPWC સેન્ટર પણ સ્થપાશે, જે ટેકનિકલ માર્ગદર્શન આપશે. આ પ્રોજેક્ટથી વ્યાપારી ગતિવિધિઓને વેગ મળશે.