નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં ચીન અને તિબેટ પર આરોપો
નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં ચીન અને તિબેટ પર આરોપો
Published on: 26th August, 2026

નેપાળના રસુવા જિલ્લામાં ભોટેકોશી અને ત્રિશૂળી નદીઓમાં આવેલા વિનાશક પૂરને લઈને હવે ચીને મોટો દાવો કર્યો છે. ચીનની સરકારી સમાચાર એજન્સી શિનહુઆના જણાવ્યા અનુસાર, નેપાળમાં થયેલા ભૂસ્ખલનના કારણે આ વિનાશક પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે, નેપાળના અધિકારીઓનો દાવો છે કે પૂરની શરૂઆત તિબેટ તરફથી થઈ હતી. આ બંને દાવાઓને કારણે પૂરનું ચોક્કસ કારણ ચર્ચાનો વિષય બન્યું છે. ચીને ભૂસ્ખલનને ગણાવ્યું પૂરનું કારણ.