નેપાળમાં ભયાનક પૂર: 1,000 લોકો તણાયા, ભારતના રાજ્યોમાં એલર્ટ
નેપાળમાં ભયાનક પૂર: 1,000 લોકો તણાયા, ભારતના રાજ્યોમાં એલર્ટ
Published on: 26th August, 2026

તિબેટમાં આવેલા ભૂકંપ અને ભૂસ્ખલનને કારણે નેપાળમાં અચાનક પૂર આવ્યું, જેમાં લગભગ 1,000 લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે. 300 લોકો ફસાયેલા છે અને 8 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ ભારતના બિહાર અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. તિબેટમાં 4.4ની તીવ્રતાના ભૂકંપ બાદ લેન્ડ નદીમાં ભૂસ્ખલન થતાં પાણીનો પ્રવાહ બદલાયો અને નેપાળમાં વિનાશ વેર્યો. વૈજ્ઞાનિકો કારણોની તપાસ કરી રહ્યા છે.