G-7 મંચ પરથી PM મોદીનું મોટું નિવેદન: દુનિયા ભરોસાની અછતનો સામનો કરી રહી છે
G-7 મંચ પરથી PM મોદીનું મોટું નિવેદન: દુનિયા ભરોસાની અછતનો સામનો કરી રહી છે
Published on: 16th June, 2026

ફ્રાન્સના એવિયાં શહેરમાં G-7 શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક નેતાઓને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે, આજે સંસાધનોની નહીં, પરંતુ 'ભરોસાની અછત' છે, જે સૌથી મોટી વ્યૂહાત્મક સંપત્તિ છે. આ સમયે અમેરિકન પ્રમુખ Donald Trump તેમની બાજુમાં જ બેઠા હતા. આ નિવેદન મદદ આપવા-લેવાની વિચારધારાથી આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.