UAE થી Spicejetની 8 સ્પેશિયલ ફ્લાઇટ્સ દ્વારા કુવૈતમાં ફસાયેલા 300 ભારતીયોને ભારત પરત લાવવામાં આવશે.
UAE થી Spicejetની 8 સ્પેશિયલ ફ્લાઇટ્સ દ્વારા કુવૈતમાં ફસાયેલા 300 ભારતીયોને ભારત પરત લાવવામાં આવશે.
Published on: 04th March, 2026

પશ્ચિમ એશિયામાં સંઘર્ષને લીધે એરસ્પેસ બંધ થતાં ગલ્ફ દેશોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા Spicejet દ્વારા UAEથી 8 સ્પેશિયલ ફ્લાઇટ્સનું આયોજન કરાયું છે. કુવૈતમાં 300 જેટલા ભારતીયો ફસાયા છે, જેમને મદદ માટે સરકારે વિનંતી કરાઈ છે. આ ફ્લાઇટ્સ મુંબઈ, દિલ્હી અને કોચી માટે ઉપડશે. Spicejet દ્વારા પરિસ્થિતિને જોતા ફુજૈરાહ-દિલ્હી અને ફુજૈરાહ-મુંબઈ વચ્ચેની નિયમિત સેવાઓ પણ શરૂ કરાશે.