ઓપરેશન સિંદૂર: 22 મિનિટમાં પાકિસ્તાન કેમ જવાબ ન આપી શક્યું? ભારતીય પાઇલટે કહ્યું કારણ
ઓપરેશન સિંદૂર: 22 મિનિટમાં પાકિસ્તાન કેમ જવાબ ન આપી શક્યું? ભારતીય પાઇલટે કહ્યું કારણ
Published on: 19th August, 2026

7 મે, 2025ના રોજ ભારતીય ફાઈટર જેટ્સ પાકિસ્તાનમાં ઘૂસી, આતંકવાદીઓનો સફાયો કરી, 22 મિનિટમાં સુરક્ષિત પાછા ફર્યા. 'ઓપરેશન સિંદૂર' પરની ડોક્યુમેન્ટરી 'Declassified: Operation Sindoor' 15 ઓગસ્ટે રિલીઝ થઈ. પાકિસ્તાની સેના આશ્ચર્યચકિત થઈ ગઈ અને રાત્રે નિવેદન આપવું પડ્યું. આ ઓપરેશન પહલગામ હુમલાનો બદલો હતો. ભારતીય વાયુસેનાના પાઇલટે જણાવ્યું કે પાકિસ્તાની વાયુસેનાનો પ્રતિભાવ ખૂબ ધીમો હતો, જેના કારણે તેઓ કોઈ અસરકારક જવાબ આપી શક્યા નહીં.