નોઇડાના કારીગરોનો કાળઝાળ આક્રોશ: ભારે હિંસા અને તોડફોડ.
નોઇડાના કારીગરોનો કાળઝાળ આક્રોશ: ભારે હિંસા અને તોડફોડ.
Published on: 14th April, 2026

નોઇડામાં 'મહેંગાઇ'ના માર વચ્ચે પગાર વધારો ન મળતા કર્મચારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો. 350થી વધુ કંપનીઓમાં પથ્થરમારો અને તોડફોડ થઈ, જેમાં કંપનીના અધિકારીઓ, માલિકોની કારો અને પોલીસ વેન સહિત 150થી વધુ વાહનોને આગ ચાંપવામાં આવી. 12 કલાકની મજૂરીના બદલામાં માત્ર 13 હજારના પગારથી હજારો કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો. પોલીસે 50 લોકોની ધરપકડ કરી છે. આ આંદોલન હિંસામાં ફેરવાઈ ગયું.