ચાર દાયકા બાદ ભારત જેલમ નદી પર Wular Barrage પ્રોજેક્ટ પુનઃ શરૂ કરશે.
ચાર દાયકા બાદ ભારત જેલમ નદી પર Wular Barrage પ્રોજેક્ટ પુનઃ શરૂ કરશે.
Published on: 15th February, 2026

સિંધુ જળ સંધિ રદ બાદ પાકિસ્તાનને વધુ એક ફટકો આપવા ભારત તૈયાર; 1984માં શરૂ થયેલું આ Barrageનું કાર્ય 1989 અને 2012માં અટક્યું હતું, જે પૂર્ણ થવાથી સ્થાનિકોની પાણીની સમસ્યા દૂર થશે. પહેલગામ આતંકી હુમલા પછી ભારત સરકારે આ પગલું ભર્યું છે. Pakistanએ સિંધુ જળ સંધિ માટે ઘણા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ રહ્યા.