યુદ્ધના કારણે ભારતની આયાત અને નિકાસને મોટું નુકસાન, જેમાં LPG અને ઈલેક્ટ્રોનિક્સ જેવી વસ્તુઓ અટવાઈ ગઈ.
યુદ્ધના કારણે ભારતની આયાત અને નિકાસને મોટું નુકસાન, જેમાં LPG અને ઈલેક્ટ્રોનિક્સ જેવી વસ્તુઓ અટવાઈ ગઈ.
Published on: 04th March, 2026

હોમુર્ઝની ખાડી બંધ થવાથી ક્રૂડ ઓઈલ ઉપરાંત LPGની આયાતને અસર થઈ છે, ચોખા અને ફળોની નિકાસ પણ અટવાઈ. યુદ્ધને પગલે ભારતના 10 કાર્ગો રદ થયા, જેમાં 4.6 લાખ ટન LPGનો જથ્થો અટવાયો. આનાથી વેપાર પર વ્યાપક અસર થઈ રહી છે.