ઈરાનમાં યુદ્ધવિરામ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ ટ્રોલ થયા.
ઈરાનમાં યુદ્ધવિરામ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ ટ્રોલ થયા.
Published on: 09th April, 2026

મધ્યપૂર્વના યુદ્ધ બાબતે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની એક સોશ્યલ મીડિયા પોસ્ટ ચર્ચાસ્પદ બની છે. અમેરિકા-ઈરાન વચ્ચે થયેલા કામચલાઉ યુદ્ધવિરામમાં તેમની ભૂમિકા પર પ્રશ્નો થયા છે. સોશ્યલ મીડિયા પર તેમણે ટીખળ અને ટીકાનો સામનો કરવો પડ્યો છે. તેમણે US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઇરાન સમક્ષ કાર્યવાહીની સમય મર્યાદા લંબાવવા અપીલ કરી હતી.