ઇરાનથી જલ્દી નીકળી જાઓ: સીઝ ફાયર પછી ભારતે ભારતીયોને આપ્યું HIGH ALERT.
ઇરાનથી જલ્દી નીકળી જાઓ: સીઝ ફાયર પછી ભારતે ભારતીયોને આપ્યું HIGH ALERT.
Published on: 08th April, 2026

ઇરાનમાં ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: દૂતાવાસને જાણ વગર આંતરરાષ્ટ્રીય સીમા પાસે ન જવું. સીઝ ફાયર પછી પણ ભારતીયોને જલ્દી ઇરાન છોડવા અને સ્વદેશ પાછા ફરવા સલાહ. અગાઉ 48 કલાક સતર્ક રહેવાની સલાહ હતી. ઈરાન અને અમેરિકા હુમલા રોકવા સહમત થયા બાદ એડવાઇઝરી જાહેર કરાઈ. Situation is tense, leave ASAP.