
શેખ હસીનાની અવામી લીગ પર વચગાળાની સરકારે લગાવ્યો પ્રતિબંધ
Published on: 13th May, 2025
બાંગ્લાદેશની વચગાળાની સરકારે વડા પ્રધાન શેખ હસીનાની Awami League Party પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય આંતરરાષ્ટ્રીય ક્રાઈમ ટ્રિબ્યુનલ (ICT-BD) દ્વારા તેમના નેતાઓ અને કાર્યકરો સામે ચાલી રહેલા ટ્રાયલ પુરા ન થતા આતંકવાદ વિરોધી અધિનિયમ 2025 હેઠળ લેવામાં આવ્યો છે. બે દિવસ પહેલા, મુહમ્મદ યુનુસની સરકારે પાર્ટીની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગૃહ સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) જહાંગીર આલમે આ અંગે સરકારી નોટિફિકેશન જાહેર કરી છે. પાર્ટી અને તેના સંલગ્ન સંગઠનો પર આ પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યો છે.
શેખ હસીનાની અવામી લીગ પર વચગાળાની સરકારે લગાવ્યો પ્રતિબંધ

બાંગ્લાદેશની વચગાળાની સરકારે વડા પ્રધાન શેખ હસીનાની Awami League Party પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય આંતરરાષ્ટ્રીય ક્રાઈમ ટ્રિબ્યુનલ (ICT-BD) દ્વારા તેમના નેતાઓ અને કાર્યકરો સામે ચાલી રહેલા ટ્રાયલ પુરા ન થતા આતંકવાદ વિરોધી અધિનિયમ 2025 હેઠળ લેવામાં આવ્યો છે. બે દિવસ પહેલા, મુહમ્મદ યુનુસની સરકારે પાર્ટીની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. ગૃહ સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) જહાંગીર આલમે આ અંગે સરકારી નોટિફિકેશન જાહેર કરી છે. પાર્ટી અને તેના સંલગ્ન સંગઠનો પર આ પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યો છે.
Published at: May 13, 2025
Read More at ગુજરાત સમાચાર