મહીસાગર નદીમાં નહાવા પડેલા ૪ વિદ્યાર્થીઓ ડૂબ્યા, જેમાં ૨ નાં મોત થયા.
મહીસાગર નદીમાં નહાવા પડેલા ૪ વિદ્યાર્થીઓ ડૂબ્યા, જેમાં ૨ નાં મોત થયા.
Published on: 06th April, 2026

આણંદના ખરેડા ગામ નજીક મહીસાગર નદીમાં નહાવા પડેલા ચાર વિદ્યાર્થીઓ ડૂબ્યા, જેમાં બે વિદ્યાર્થીઓ પાણીમાં ગરકાવ થતા મોત નીપજ્યાં. શોધખોળ બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા. બે યુવાનોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લેવાયા. મૃતક યુવાનો આણંદની વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને કારણે પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.