શ્રીલંકાના ખેલાડીઓ સાથે શા માટે ભડક્યો વૈભવ સૂર્યવંશી? મેદાન પર ઝઘડાનું કારણ આવ્યું સામે
શ્રીલંકાના ખેલાડીઓ સાથે શા માટે ભડક્યો વૈભવ સૂર્યવંશી? મેદાન પર ઝઘડાનું કારણ આવ્યું સામે
Published on: 16th June, 2026

ભારત A અને શ્રીલંકા A વચ્ચે રમાયેલી ત્રિકોણીય શ્રેણીની રોમાંચક મેચ સુપર ઓવરમાં પહોંચી, જ્યાં ભારત A ને હાર મળી. મેચ બાદ, ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી થઈ. શ્રીલંકન ખેલાડી વિશેન હલંબગેએ વૈભવને "મેચ પૂરી થઈ ગઈ છે, હવે ઘરે જવું જોઈએ" એમ કહીને ઉશ્કેર્યો હતો. આ ટિપ્પણીથી ગુસ્સે ભરાઈને વૈભવ એકલા હાથે જ શ્રીલંકન ટીમ સામે ભિડાઈ ગયો. આ ઘટના બાદ, મામલો શાંત પાડવા શ્રીલંકાના અન્ય ખેલાડીઓએ વચ્ચે પડવું પડ્યું.