
કોહલી અને રોહિત શર્મા સરખા નથી, સરખામણીની બાબત બંધ કરો: માંજરેકરની અપીલ
Published on: 10th June, 2025
પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચેની ટેસ્ટ ક્રિકેટની સરખામણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. વૈશ્વિક ક્રિકેટમાં રોહિત અને કોહલી બંનેનાં પ્રદર્શન ને લઈને ચર્ચા ચાલી રહી છે, ખાસ કરીને 20મી જૂનથી શરૂ થનાર ઈંગ્લેન્ડમાં રમાવી રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝથી પહેલા. માંજરેકરે ચાહકો અને નિષ્ણાતો ને વિનંતી કરી કે બંને ખેલાડીઓને સરખાવવાનું બંધ કરો, કારણ કે તેમનું માનવું છે કે કોહલી ટેસ્ટ ફોર્મેટમાં રોહિત કરતા આગળ છે.
કોહલી અને રોહિત શર્મા સરખા નથી, સરખામણીની બાબત બંધ કરો: માંજરેકરની અપીલ

પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચેની ટેસ્ટ ક્રિકેટની સરખામણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. વૈશ્વિક ક્રિકેટમાં રોહિત અને કોહલી બંનેનાં પ્રદર્શન ને લઈને ચર્ચા ચાલી રહી છે, ખાસ કરીને 20મી જૂનથી શરૂ થનાર ઈંગ્લેન્ડમાં રમાવી રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝથી પહેલા. માંજરેકરે ચાહકો અને નિષ્ણાતો ને વિનંતી કરી કે બંને ખેલાડીઓને સરખાવવાનું બંધ કરો, કારણ કે તેમનું માનવું છે કે કોહલી ટેસ્ટ ફોર્મેટમાં રોહિત કરતા આગળ છે.
Published at: June 10, 2025
Read More at ગુજરાત સમાચાર