
બેંગ્લુરુ નાસભાગની ઘટના પર દિગ્ગજ ક્રિકેટરોએ દુઃખ વ્યક્ત કરયુ
Published on: 05th June, 2025
IPL 2025 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની જીતની ઉજવણી વચ્ચે બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ સર્જાઈ, જેમાં 11 લોકોના મૃત્યુ થયા. આ દુર્ઘટનાએ સમગ્ર ક્રિકેટ જગતે દિગ્ગજોએ દુ:ખ વ્યક્ત કર્યું છે અને સચિન તેંડુલકર સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓએ આ ઘટનાને ભયાનકતાપૂર્વક ટ્રેજડી ગણાવી દુઃખ વ્યક્ત કર્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 18 વર્ષ પછી પ્રથમ વખત IPL ખિતાબ જીત્યો હતો અને ઉજવણી દરમિયાન આ ભયાનક ઘટનાએ બધાને હલાવી દીધું.
બેંગ્લુરુ નાસભાગની ઘટના પર દિગ્ગજ ક્રિકેટરોએ દુઃખ વ્યક્ત કરયુ

IPL 2025 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની જીતની ઉજવણી વચ્ચે બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ સર્જાઈ, જેમાં 11 લોકોના મૃત્યુ થયા. આ દુર્ઘટનાએ સમગ્ર ક્રિકેટ જગતે દિગ્ગજોએ દુ:ખ વ્યક્ત કર્યું છે અને સચિન તેંડુલકર સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓએ આ ઘટનાને ભયાનકતાપૂર્વક ટ્રેજડી ગણાવી દુઃખ વ્યક્ત કર્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 18 વર્ષ પછી પ્રથમ વખત IPL ખિતાબ જીત્યો હતો અને ઉજવણી દરમિયાન આ ભયાનક ઘટનાએ બધાને હલાવી દીધું.
Published at: June 05, 2025
Read More at ગુજરાત સમાચાર