Menu
બેંગ્લુરુ નાસભાગની ઘટના પર દિગ્ગજ ક્રિકેટરોએ દુઃખ વ્યક્ત કરયુ
બેંગ્લુરુ નાસભાગની ઘટના પર દિગ્ગજ ક્રિકેટરોએ દુઃખ વ્યક્ત કરયુ
Published on: 05th June, 2025

IPL 2025 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની જીતની ઉજવણી વચ્ચે બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ સર્જાઈ, જેમાં 11 લોકોના મૃત્યુ થયા. આ દુર્ઘટનાએ સમગ્ર ક્રિકેટ જગતે દિગ્ગજોએ દુ:ખ વ્યક્ત કર્યું છે અને સચિન તેંડુલકર સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓએ આ ઘટનાને ભયાનકતાપૂર્વક ટ્રેજડી ગણાવી દુઃખ વ્યક્ત કર્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 18 વર્ષ પછી પ્રથમ વખત IPL ખિતાબ જીત્યો હતો અને ઉજવણી દરમિયાન આ ભયાનક ઘટનાએ બધાને હલાવી દીધું.