Menu
અશ્વિને અમ્પાયર સાથે ઝઘડાથી બેટ અને ગ્લોસ્ઝ ફેંક્યા, કઠોર દંડ ફટકારાયો
અશ્વિને અમ્પાયર સાથે ઝઘડાથી બેટ અને ગ્લોસ્ઝ ફેંક્યા, કઠોર દંડ ફટકારાયો
Published on: 10th June, 2025

ભારતના અનુભવી ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન, જે IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે સામાન્ય પ્રદર્શન કર્યું છે, તાજેતરમાં તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)માં ડિંડીગુલ ડ્રેગન્સ અને તિરુપુર તમિઝાન્સ વચ્ચેના મેચમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન કરીને કઠોર દંડ આપાયો હતો.મેચ રેફરી કૃપાલ સિંહે અશ્વિનને અમ્પાયર સાથે ઝઘડામાં અસન્માન દર્શાવવાનો અને સાધનોનો દુરુપયોગ કરવા બદલ તેની મેચ ફીની 30 % દંડ ફટકારી છે. આ ઘટના પછી અશ્વિને બેટ અને ગ્લવ્સ મેદાનમાં ફેંકી દિધા હતા .