હાર્દિક પંડ્યા T20માંથી બહાર? વનડે વર્લ્ડ કપ માટે માસ્ટર પ્લાન કારણ!
હાર્દિક પંડ્યા T20માંથી બહાર? વનડે વર્લ્ડ કપ માટે માસ્ટર પ્લાન કારણ!
Published on: 04th June, 2026

આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત 6 જૂને થવાની શક્યતા છે. જોકે, હાર્દિક પંડ્યાની પસંદગી મુશ્કેલ જણાય રહી છે, જે સૂચવે છે કે તેમને T20 ટીમમાંથી બહાર કરી શકાય છે. ભારતીય સિલેક્ટર્સનો મુખ્ય ઉદ્દેશ આગામી વનડે વર્લ્ડ કપ છે. સાઉથ આફ્રિકાની તેજ અને ઉછાળવાળી પિચો પર અનુભવી ઓલરાઉન્ડર તરીકે હાર્દિકની ભૂમિકા મહત્વની રહેશે. તેથી, સિલેક્ટર્સ તેમને વધુમાં વધુ વનડે મેચો રમાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.