Menu
અંબાતી રાયડુએ વિવાદિત ટિપ્પણી બાદ કર્યો યુ-ટર્ન, બન્યા 'દેશભક્ત'
અંબાતી રાયડુએ વિવાદિત ટિપ્પણી બાદ કર્યો યુ-ટર્ન, બન્યા 'દેશભક્ત'
Published on: 10th May, 2025

પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુએ ઓપરેશન સિંદૂર સંદર્ભે એક ટ્વિટ કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે "આંખના બદલામાં આખી દુનિયાને આંધળી બનાવી શકીએ છીએ." આ ટ્વિટ કરતાં લોકો દ્વારા તેમને ભારે ટ્રોલ કરવામાં આવ્યો અને અસમાન્ય પ્રતિસાદ આવ્યો. આ વિવાદ બાદ રાયડુને પોતાની ટ્વિટ ડીલીટ કરવી પડી અને તેમણે સ્પષ્ટતા આપી કે તેઓ ઓપરેશન સિંદૂર વિરુદ્ધ નથી. તેમના આ યુ-ટર્ન બાદ સોશિયલ મીડિયા પર તેમને 'દેશભક્ત' તરીકે વખાણવામાં આવ્યાં.