IRCTC ફૂડમાં AI નો પહેરો: સ્વચ્છતા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા સખત પગલાં
IRCTC ફૂડમાં AI નો પહેરો: સ્વચ્છતા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા સખત પગલાં
Published on: 04th June, 2026

ભારતીય રેલ્વે (Indian Railways) હવે મુસાફરોના સ્વાસ્થ્યને સુધારવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. IRCTC એ દેશભરના રેલ્વે કિચનમાં ભોજનની ગુણવત્તા (Food Quality) અને સ્વચ્છતા જાળવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરી છે. 800 થી વધુ બેઝ કિચન પર 2,394 AI કેમેરા 24x7 દેખરેખ રાખી રહ્યા છે. આ સિસ્ટમ અસ્વચ્છતા, ગ્લોવ્ઝ અને હેરનેટ ન પહેરવા જેવી 9 પ્રકારની ભૂલો પકડી પાડે છે.