INS મહેન્દ્રગિરિ નૌકાદળમાં સામેલ
INS મહેન્દ્રગિરિ નૌકાદળમાં સામેલ
Published on: 11th July, 2026

ભારતીય નૌકાદળમાં આજે સ્વદેશી યુદ્ધ જહાજ INS મહેન્દ્રગિરિનો સમાવેશ થશે. આ સ્ટેલ્થ ફ્રિગેટ પ્રોજેક્ટ-17A અંતર્ગત નિર્માણ પામ્યું છે અને તેમાં 75%થી વધુ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. એન્ટી-સબમરીન સિસ્ટમ, એડવાન્સ મિસાઈલો, સ્ટેલ્થ ટેકનોલોજી અને હાઈ-સ્પીડ ક્ષમતા ધરાવતું આ જહાજ રડાર પર ટ્રેક કરવું મુશ્કેલ છે. આધુનિક હથિયારોથી સજ્જ મહેન્દ્રગિરિ હિંદ મહાસાગર અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની દરિયાઈ સુરક્ષાને મજબૂત કરશે.