એઆઈ નોકરીઓ નહીં છીનવે, પરંતુ કામ કરવાની પદ્ધતિ બદલશે: મોર્ગન સ્ટેન્લીનો આશાવાદી મત.
એઆઈ નોકરીઓ નહીં છીનવે, પરંતુ કામ કરવાની પદ્ધતિ બદલશે: મોર્ગન સ્ટેન્લીનો આશાવાદી મત.
Published on: 01st March, 2026

મોર્ગન સ્ટેન્લીના જણાવ્યા મુજબ, AI નોકરીઓ નહીં છીનવે પણ કામ કરવાની રીતમાં પરિવર્તન આવશે. કંપનીઓમાં ચીફ AI ઓફિસર જેવા નવા હોદ્દાઓ ઉમેરાશે. હેલ્થટેક પ્રોફેશનલ્સ AI આધારિત નિદાન કરશે. લાખો લોકો બેરોજગાર થઈ જશે તેવી ચિંતા વચ્ચે આશાવાદી અહેવાલ રજૂ થયો છે, જેમાં આજે અસ્તિત્વમાં નથી એવી ભૂમિકાઓ ઉભી થશે.