Menu
સાબરમતી નદીમાં ભગવાન જગન્નાથની જળયાત્રા પહેલા જળકુંભી નીકળી
સાબરમતી નદીમાં ભગવાન જગન્નાથની જળયાત્રા પહેલા જળકુંભી નીકળી
Published on: 10th June, 2025

અમદાવાદમાં સાબરમતી નદીમાં મહત્ત્વપૂર્ણ સફાઈ અભિયાન 15 મે થી 5 જૂન સુધી ચલાવવામાં આવ્યું જેમાં 945 મેટ્રિક ટન કચરો દૂર કરાયો. 6 જૂને નદીમાં પાણી છોડી નદી વહેતી કરાય, પરંતુ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા જ જળકુંભી ઉગવાને કારણે જળયાત્રા પર અસર પડી રહી છે. જળકુંભીથી નદીમાં ગંદકી વધી છે જ્યારે આ ઘટના વિશે મ્યુનિસિપલ અને રીવર ફ્રન્ટ ડેવલોપરના અધિકારીઓને ઘટનાની જાણ હોવા છતાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયા.