
સાબરમતી નદીમાં ભગવાન જગન્નાથની જળયાત્રા પહેલા જળકુંભી નીકળી
Published on: 10th June, 2025
અમદાવાદમાં સાબરમતી નદીમાં મહત્ત્વપૂર્ણ સફાઈ અભિયાન 15 મે થી 5 જૂન સુધી ચલાવવામાં આવ્યું જેમાં 945 મેટ્રિક ટન કચરો દૂર કરાયો. 6 જૂને નદીમાં પાણી છોડી નદી વહેતી કરાય, પરંતુ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા જ જળકુંભી ઉગવાને કારણે જળયાત્રા પર અસર પડી રહી છે. જળકુંભીથી નદીમાં ગંદકી વધી છે જ્યારે આ ઘટના વિશે મ્યુનિસિપલ અને રીવર ફ્રન્ટ ડેવલોપરના અધિકારીઓને ઘટનાની જાણ હોવા છતાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયા.
સાબરમતી નદીમાં ભગવાન જગન્નાથની જળયાત્રા પહેલા જળકુંભી નીકળી

અમદાવાદમાં સાબરમતી નદીમાં મહત્ત્વપૂર્ણ સફાઈ અભિયાન 15 મે થી 5 જૂન સુધી ચલાવવામાં આવ્યું જેમાં 945 મેટ્રિક ટન કચરો દૂર કરાયો. 6 જૂને નદીમાં પાણી છોડી નદી વહેતી કરાય, પરંતુ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા જ જળકુંભી ઉગવાને કારણે જળયાત્રા પર અસર પડી રહી છે. જળકુંભીથી નદીમાં ગંદકી વધી છે જ્યારે આ ઘટના વિશે મ્યુનિસિપલ અને રીવર ફ્રન્ટ ડેવલોપરના અધિકારીઓને ઘટનાની જાણ હોવા છતાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયા.
Published at: June 10, 2025
Read More at દિવ્ય ભાસ્કર