
હિંમતનગરમાં મહેશ નવમીનો પ્રોગ્રામ: માહેશ્વરી સમાજે ભવ્ય ઉજવણી કરી
Published on: 05th June, 2025
હિંમતનગર શહેરમાં માહેશ્વરી સમાજ દ્વારા મહેશ નમવીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવારમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યોએ ભાગ લીધો અને સમૂહિક પૂજા-અર્ચના કરી. મહેશ નવમી માહેશ્વરી સમાજનો અગત્યનો તહેવાર છે જે ભગવાન શિવની આરાધના સાથે જોડાયેલો છે. સમગ્ર ગુજરાતમાંથી માહેશ્વરી પરિવારો પણ આ પ્રસંગ પર ઉમટી આવ્યા હતા અને ધામધૂમથી આ ઉત્સવને ઉજવી ઢોલ-ચાર ઘણાં મોજ મસ્તી વચ્ચે ઉજવવા મા આવ્યો હતો.
હિંમતનગરમાં મહેશ નવમીનો પ્રોગ્રામ: માહેશ્વરી સમાજે ભવ્ય ઉજવણી કરી

હિંમતનગર શહેરમાં માહેશ્વરી સમાજ દ્વારા મહેશ નમવીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવારમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યોએ ભાગ લીધો અને સમૂહિક પૂજા-અર્ચના કરી. મહેશ નવમી માહેશ્વરી સમાજનો અગત્યનો તહેવાર છે જે ભગવાન શિવની આરાધના સાથે જોડાયેલો છે. સમગ્ર ગુજરાતમાંથી માહેશ્વરી પરિવારો પણ આ પ્રસંગ પર ઉમટી આવ્યા હતા અને ધામધૂમથી આ ઉત્સવને ઉજવી ઢોલ-ચાર ઘણાં મોજ મસ્તી વચ્ચે ઉજવવા મા આવ્યો હતો.
Published at: June 05, 2025
Read More at દિવ્ય ભાસ્કર