રામ મંદિરના ભંડોળમાં ગોટાળો: 'રામ રાજ્ય'ની વાતો કરતાં સંગઠનો 'રામ લલાને લૂંટી રહ્યા છે'!
રામ મંદિરના ભંડોળમાં ગોટાળો: 'રામ રાજ્ય'ની વાતો કરતાં સંગઠનો 'રામ લલાને લૂંટી રહ્યા છે'!
Published on: 18th June, 2026

અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે મળેલા 200 કરોડ રૂપિયા અને દાગીનામાં ગોટાળો થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંદિરમાં સેવા આપતા ભાજપ અને અન્ય હિંદુવાદી સંગઠનોના કાર્યકરો પર આ ભંડોળની ઉચાપત કરવાનો આરોપ છે. 'રામ રાજ્ય'માં ચોરી અને ભ્રષ્ટાચારને રાજાની નિષ્ફળતા ગણવામાં આવતી હતી, પરંતુ હવે સત્તાધીશોના મળતીયાઓ જ આવી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું સ્પષ્ટ દેખાય છે. ભગવાન રામના મંદિરની સ્થિતિ પણ હાલ ખરાબ છે.