Menu
સદ્જ્ઞાન: જીવનનું ઊન્નત પોષણ
સદ્જ્ઞાન: જીવનનું ઊન્નત પોષણ
Published on: 07th May, 2025

માણસના વ્યક્તિત્વમાં ત્રણ મુખ્ય ઘટકો હોય છે - શરીર, મન અને આત્મા. શરીરનું પોષણ ખોરાક અને પ્રાણ વાયુથી થાય છે, જ્યારે મનને સદ્વિચારો અને સદ્ભાવનાઓથી પોષણ મળે છે. આત્માની જરૂર સદ્જ્ઞાનથી પૂરી થાય છે, જે માણસના ગુણો, કર્મો અને સ્વભાવને પ્રગટાવે છે. ઉત્તમ સદ્જ્ઞાન જીવનને વધુ ઉન્નત અને સંસ્કારસભર બનાવે છે. જો આ બધું સુક્ષમ રીતે પ્રદાન થાય તો વ્યક્તિનું એકંદર મન, શરીર અને આત્માનું સમતોલ વિકાસ થાય છે, જેના દ્વારા સારુ અને સરસ જીવન શક્ય બને છે.