રામ મંદિરના દાનમાં ચોરી: નૃપેન્દ્ર મિશ્રાએ કહી મોટી વાત, 7 પેઢી સુધી શ્રાપ
રામ મંદિરના દાનમાં ચોરી: નૃપેન્દ્ર મિશ્રાએ કહી મોટી વાત, 7 પેઢી સુધી શ્રાપ
Published on: 19th June, 2026

અયોધ્યા રામ મંદિરના ચઢાવા ચોરી મામલે પૂર્વ IAS નૃપેન્દ્ર મિશ્રાએ મીડિયા સાથેની વાતચીતમાં ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, દાનમાં ચોરી કરનારાઓને 7 પેઢી સુધી શ્રાપ લાગશે. શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના કર્તા-ધર્તા ચંપત રાયની નિષ્ઠા પર સવાલ નથી, પરંતુ દેખરેખમાં કમી રહી છે. 71 એકરમાં ફેલાયેલા રામ મંદિરનું નિર્માણ નૃપેન્દ્ર મિશ્રાની દેખરેખ હેઠળ થયું છે. જમીન ખરીદ વિવાદ કરતાં આ ચોરીનો મામલો વધુ ગંભીર છે. તેમણે SBIની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા છે.