દિગ્ગજ નેતાનું અલ્ટીમેટમ: મમતા બેનરજીએ અભિષેક કે વફાદાર નેતાઓમાંથી એકને પસંદ કરવું પડશે.
દિગ્ગજ નેતાનું અલ્ટીમેટમ: મમતા બેનરજીએ અભિષેક કે વફાદાર નેતાઓમાંથી એકને પસંદ કરવું પડશે.
Published on: 11th June, 2026

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ભારે રાજકીય સંકટમાં છે, જ્યાં અનેક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. દિગ્ગજ નેતા કલ્યાણ બેનરજીએ મમતા બેનરજીને સીધું અલ્ટીમેટમ આપ્યું છે કે, તેમણે હવે અભિષેક બેનરજી અથવા તેમના જેવા વફાદાર નેતાઓમાંથી કોઈ એકને પસંદ કરવો પડશે. કલ્યાણ બેનરજી અભિષેક બેનરજી પર 'ઘમંડી' હોવાનો અને વરિષ્ઠ નેતાઓનું સન્માન ન કરવાનો આરોપ લગાવ્યો છે. અભિષેકના કેસમાંથી અચાનક વકીલ બદલવાથી કલ્યાણ બેનરજી નારાજ છે, જેને તેઓ અપમાનજનક ગણાવી રહ્યા છે.