કુમાર વિશ્વાસનો 'કોકરોચ જનતા પાર્ટી' પર કટાક્ષ: ગંદકીમાં પેદા થતા જીવોને મારવાની દવા પણ છે.
કુમાર વિશ્વાસનો 'કોકરોચ જનતા પાર્ટી' પર કટાક્ષ: ગંદકીમાં પેદા થતા જીવોને મારવાની દવા પણ છે.
Published on: 26th May, 2026

કવિ કુમાર વિશ્વાસે દેહરાદૂનમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કથિત 'કોકરોચ જનતા પાર્ટી' પર ધારદાર કટાક્ષ કર્યો છે. તેમણે જણાવ્યું કે, જેમ કોકરોચ ગંદકીમાં પેદા થાય છે અને નુકસાન પહોંચાડે છે, તેવી જ રીતે તેમને ખતમ કરવા માટે અનેક દવાઓ પણ હાજર છે. વિશ્વાસે ઉમેર્યું કે, "કોકરોચ વિરોધી દવાઓ તેમનું કામ બરાબર કરી રહી છે." તેમના આ નિવેદને રાજકીય માહોલમાં ચર્ચાઓ જગાવી છે, જોકે તેમણે કોઈ ચોક્કસ પક્ષ કે વ્યક્તિનું નામ લીધું નથી.