ભારતે પાકિસ્તાની એરસ્ટ્રાઈકમાં 400 લોકોના મોત બાદ 2.5 Tons 'સંજીવની' મેડિકલ એઇડ મોકલી.
ભારતે પાકિસ્તાની એરસ્ટ્રાઈકમાં 400 લોકોના મોત બાદ 2.5 Tons 'સંજીવની' મેડિકલ એઇડ મોકલી.
Published on: 21st March, 2026

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની એરસ્ટ્રાઈકમાં 400 લોકોના મૃત્યુ પછી ભારતે માનવતા દાખવી 2.5 Tons મેડિકલ એઇડ કાબુલ મોકલી છે. આ સહાયમાં દવાઓ, મેડિકલ કિટ્સ અને અન્ય તબીબી ઉપકરણો છે. India આ મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનના નાગરિકોને મદદ કરી રહ્યું છે.