સ્થાનિક સ્વરાજ ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં કકળાટ ચાલુ, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ.
સ્થાનિક સ્વરાજ ચૂંટણી: અમદાવાદ કોંગ્રેસમાં કકળાટ ચાલુ, માઈનોરિટી કમિટી સુધી ફરિયાદ.
Published on: 11th April, 2026

અમદાવાદ કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીને કારણે આંતરિક કકળાટ વધ્યો. ઉમેદવારોની પસંદગીમાં પક્ષપાતનો આરોપ, Gujarat પ્રદેશ કોંગ્રેસના માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખે રાજીનામું આપ્યું. 23 વર્ષની વફાદારી છતાં ટિકિટ ફાળવણીમાં અવગણના કરાઈ હોવાની ફરિયાદ ઓલ ઇન્ડિયા માઇનોરિટી કમિટી સુધી પહોંચી.