લખનઉમાં વિમાનનું Emergency landing: ફ્યુઅલ ઓછું, 154 મુસાફરો સવાર, દુબઈથી કાઠમંડુ જતું વિમાન, પાયલટે ATCને કોલ કર્યો.
લખનઉમાં વિમાનનું Emergency landing: ફ્યુઅલ ઓછું, 154 મુસાફરો સવાર, દુબઈથી કાઠમંડુ જતું વિમાન, પાયલટે ATCને કોલ કર્યો.
Published on: 11th April, 2026

દુબઈથી કાઠમંડુ જઈ રહેલા વિમાનનું ફ્યુઅલ ઓછું હોવાથી લખનઉ એરપોર્ટ પર Emergency landing કરાયું. પાયલટે ATCને કોલ કરીને મંજુરી માંગી. ફ્લાય દુબઈની ફ્લાઇટ (FZ-1133)માં 154 મુસાફરો સવાર હતા. ટેકનિકલ ટીમે તપાસ કરી બાદમાં ફ્યુઅલ ભર્યું. 31 માર્ચે પણ Air Indiaનું Emergency landing કરાયું હતું.