Menu
Atom attack પછી પણ વંદા કેમ મરતા નથી? જાણો તેનું રહસ્ય.
Atom attack પછી પણ વંદા કેમ મરતા નથી? જાણો તેનું રહસ્ય.
Published on: 12th May, 2025

વૈજ્ઞાનિકોએ વંદાઓ પર રિસર્ચ કરતા જાણવા મળ્યું કે વંદાઓનું શરીર રેડિયેશનને સહન કરવા માટે સક્ષમ છે. આ જ કારણ હતું કે હિરોસિમા અને નાગાસાકી પર થયેલ atomic attacks દરમિયાન વંદાઓ બચી ગયા હતા.