Menu
ભારતનું એકમાત્ર રાજ્ય જ્યાં ટેક્સ ભરવાની ઝંઝટ નથી, કારણ જાણીને થશે આશ્ચર્ય
ભારતનું એકમાત્ર રાજ્ય જ્યાં ટેક્સ ભરવાની ઝંઝટ નથી, કારણ જાણીને થશે આશ્ચર્ય
Published on: 08th June, 2025

ભારતની ટેક્સ સિસ્ટમમાં મોટા ભાગના નાગરિકો આવક પર કર ચૂકવે છે, પરંતુ સિક્કિમમાં આવકવેરાથી મુક્તિ છે. 1975માં સિક્કિમનું ભારતમાં વિલીનીકરણ થયુ હતું, જેને શરત તરીકે ત્યાં કર માળખું જાળવવા દેવાનો કરાર હતો. ભારતીય બંધારણની કલમ 10 ના પ્રાવધાનથી સિક્કિમના રહેવાસીઓને આવક તથા વ્યાજ પર કર ચૂકવવાનો ફરજિયાત નથી. જો કે, આ રાહત માત્ર સિક્કિમમાં રહેવાસી માટે છે અને સિક્કિમ ની બહારની કમાણી પર ટેક્સ લાગુ પડે છે. આ અનોખો નિયમ સિક્કિમની સંસ્કૃતિ અને રાજકીય ઓળખ માટે મહત્વનો છે.