
સત્સંગ પરીક્ષા: SVG દ્વારા આયોજન, 5 થી 80 વર્ષના 3700 ભક્તો જોડાયા.
Published on: 29th July, 2025
સ્વામિનારાયણ વડતાલ ગાદી દ્વારા SVGનાં માધ્યમથી સેન્ટ્રલાઇઝડ સત્સંગ પરીક્ષાનું આયોજન 27 જુલાઈએ થયું. જેમાં 105થી વધુ ગામો/શહેરોના 5થી 80 વર્ષના હરિભક્તો જોડાયા. કુલ 3700 જેટલા હરિભક્તોએ 105થી વધુ સેંટરથી પરીક્ષા આપી. વડોદરા ઉપરાંત અન્ય શહેરોમાં પણ આયોજન થયું. ગુજરાત અને મહારાષ્ટ્રનાં શહેરોમાંથી હરિભક્તોએ ઉત્સાહ દેખાડયો હતો.
સત્સંગ પરીક્ષા: SVG દ્વારા આયોજન, 5 થી 80 વર્ષના 3700 ભક્તો જોડાયા.

સ્વામિનારાયણ વડતાલ ગાદી દ્વારા SVGનાં માધ્યમથી સેન્ટ્રલાઇઝડ સત્સંગ પરીક્ષાનું આયોજન 27 જુલાઈએ થયું. જેમાં 105થી વધુ ગામો/શહેરોના 5થી 80 વર્ષના હરિભક્તો જોડાયા. કુલ 3700 જેટલા હરિભક્તોએ 105થી વધુ સેંટરથી પરીક્ષા આપી. વડોદરા ઉપરાંત અન્ય શહેરોમાં પણ આયોજન થયું. ગુજરાત અને મહારાષ્ટ્રનાં શહેરોમાંથી હરિભક્તોએ ઉત્સાહ દેખાડયો હતો.
Published on: July 29, 2025
Published on: 30th July, 2025