એક જ ભૂલથી પ્લેન ક્રેશ, પાઇલટ અને કો-પાઇલટને અલગ ભોજન શા માટે અપાય છે?
એક જ ભૂલથી પ્લેન ક્રેશ, પાઇલટ અને કો-પાઇલટને અલગ ભોજન શા માટે અપાય છે?
Published on: 21st August, 2026

વિમાનની સલામતીમાં પાઇલટ અને કો-પાઇલટનું સ્થાન સર્વોપરી છે. કોઈપણ બીમારી કે અસ્વસ્થતાને કારણે flight દરમિયાન જોખમ ટાળવા માટે, પાઇલટ અને કો-પાઇલટને ક્યારેય એકસરખું ભોજન આપવામાં આવતું નથી. આ ખાસ નિયમ ફૂડ પોઇઝનિંગ જેવી ઘટનાઓથી બચવા માટે છે. જો કોઈ એક પાઇલટ બીમાર પડે, તો બીજો પાઇલટ flight ને સુરક્ષિત રીતે ઉતારી શકે. આ સાવચેતી flight દરમિયાન મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.