એક માતા જગતજનની બની: ગરીબો અને ઝૂંપડાવાસીઓ એ જ એમનું દેવળ અને દેવ હતા.
એક માતા જગતજનની બની: ગરીબો અને ઝૂંપડાવાસીઓ એ જ એમનું દેવળ અને દેવ હતા.
Published on: 19th February, 2026

મરવાને વાંકે જીવતા ગરીબો અને બદતર જિંદગી જીવતા ઝૂંપડાવાસીઓ એ જ મારું દેવળ અને દેવ છે એવું ઍની બેસન્ટનું કહેવું છે. તેઓ એક-બે સંતાનોની માતાને બદલે જગતજનની બન્યા હતા, અને ગરીબોની સેવા કરતા હતા. Annie Besant એ સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું.