આણંદમાં સી.એ.ઇન્સ્ટિટયુટ દ્વારા જ્ઞાનવિવેચનમ કાર્યક્રમનું સફળ આયોજન
આણંદમાં સી.એ.ઇન્સ્ટિટયુટ દ્વારા જ્ઞાનવિવેચનમ કાર્યક્રમનું સફળ આયોજન
Published on: 27th May, 2026

વલ્લભવિદ્યાનગર ખાતે આણંદ અને વડોદરા સી.એ.ઇન્સ્ટિટયુટ દ્વારા આયોજિત બે દિવસીય જ્ઞાનવિવેચનમ કાર્યક્રમમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટેના નવા સુધારા, 1લી એપ્રિલ 2026 થી લાગુ આવકવેરા કાયદો, AI નો વધતો ઉપયોગ, GST, CA પેઢીઓનું એકત્રીકરણ અને મૂલ્યાંકન જેવા મહત્વના વિષયો પર દેશભરના નિષ્ણાતોએ ચર્ચા કરી. કાર્યક્રમમાં અગ્રણી CA પુરુષોત્તમ ખંડેલવાલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.