કોલકાતા સરકારી બિલ્ડિંગમાં ભીષણ આગ, 4000 EVM ભસ્મીભૂત, રાજકીય કાવતરાની આશંકા
કોલકાતા સરકારી બિલ્ડિંગમાં ભીષણ આગ, 4000 EVM ભસ્મીભૂત, રાજકીય કાવતરાની આશંકા
Published on: 12th June, 2026

કોલકાતાના અલીપુર સ્થિત સરકારી ઇમારતમાં ભીષણ આગ લાગતા 4000 EVM બળીને ખાક થઈ ગયા છે. આ ઘટનામાં 'મોટા કાવતરા'ની શંકા વ્યક્ત કરાઈ રહી છે, કારણ કે આગ બીજા માળેથી શરૂ થઈને સીધી ઉપરના માળ સુધી પહોંચી ગઈ, વચ્ચેના માળને બહુ ઓછું નુકસાન થયું. આ EVM નો ઉપયોગ આ વર્ષની વિધાનસભા ચૂંટણીમાં થયો હતો. પોલીસ FIR નોંધી તપાસ કરી રહી છે અને ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ભાજપ નેતાઓએ પણ આને પૂર્વાયોજિત કાવતરું ગણાવ્યું છે.