બેન્કિંગમાં થાપણથી ધિરાણની માત્રા વધીને 83% થઈ.
બેન્કિંગમાં થાપણથી ધિરાણની માત્રા વધીને 83% થઈ.
Published on: 29th March, 2026

મુંબઈ: વર્તમાન મહિનાના પ્રથમ પખવાડિયામાં બેન્કિંગ ધિરાણ વૃદ્ધિ 13.80% રહી, RBI ડેટા મુજબ થાપણથી ધિરાણની માત્રા 83% થઈ છે. ધિરાણની સરખામણીએ થાપણ વૃદ્ધિ મંદ રહી છે. આ બેન્કિંગ વ્યવસ્થામાં Deposit to Loan Ratio 83% સુધી પહોંચી ગયું છે જે ચિંતાજનક છે. આનાથી બેન્કોની liquidity પર અસર પડી શકે છે.