રિયાલિટી શોના કેમેરા સામે જીવતો રાક્ષસ કેવી રીતે પકડાયો તેની અવિશ્વસનીય ઘટના.
રિયાલિટી શોના કેમેરા સામે જીવતો રાક્ષસ કેવી રીતે પકડાયો તેની અવિશ્વસનીય ઘટના.
Published on: 25th March, 2026

તામિલનાડુમાં 'સોલ્વથેલ્લમ ઉન્નઈ' શોમાં ભાગી ગયેલ કપલને બોલાવવામાં આવ્યા. ભાર્ગવી નામની છોકરીએ દાવો કર્યો કે તેના પિતાએ ત્રણ ખૂન કર્યા છે. પોલીસ તપાસમાં જીવા નામની મહિલાએ તેના ગુમ થયેલા પતિ, દીકરી અને જમાઈ વિશે જણાવ્યું. ભાર્ગવીના પિતા મુરુગને ત્રણેયને મારી નાખ્યા હતા કારણકે લાવણ્યાએ લવ મેરેજ કર્યા હતા. આ રીતે રિયાલિટી શોના કારણે સત્ય બહાર આવ્યું.