પંજાબ CM અને ધારાસભ્યો દિલ્હી રવાના, રાષ્ટ્રપતિને મળશે.
પંજાબ CM અને ધારાસભ્યો દિલ્હી રવાના, રાષ્ટ્રપતિને મળશે.
Published on: 05th May, 2026

પંજાબના CM ભગવંત માન 94 AAP ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળી રાજ્યસભા સાંસદોના AAP છોડી BJPમાં જોડાવાની ફરિયાદ કરશે અને રાઇટ ટુ રિકોલ કાયદાની માંગ કરશે. આ દરમિયાન, ચઢ્ઢા, પાઠક અને મિત્તલ પણ રાષ્ટ્રપતિને મળશે અને રાજકીય બદલો લેવા સુરક્ષા છીનવી, ટ્રાઇડેન્ટ ફેક્ટરી પર દરોડા અને FIR નોંધવાના મુદ્દા ઉઠાવશે. પંજાબ BJP પ્રમુખ જાખડે AAP ધારાસભ્યોની બસ BJP કાર્યાલય તરફ વળી ન જાય તેની કાળજી રાખવા કહ્યું.