
SBIએ કરી મોટી જાહેરાત, લોન ચાલું હોય કે લેવાનું વિચારતા હોય તો ખાસ જાણી લેજો
Published on: 14th June, 2025
ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ ઘટાડ્યા બાદ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ હોમ લોનના વ્યાજ દરમાં 0.50%ના ધટાડાની જાહેરાત કરી છે. SBIએ પોતાના ધિરાણ લોન દરોમાં કરેલા આ ફેરફારો 15 જૂન, 2025થી લાગુ પડશે. આ ઘટાડો ખરીદદારો માટે હોમ લોન વધુ સસ્તી બનાવશે અને રોકાણ માટે યોગ્ય સમય ગણાય રહ્યો છે. આ પગલું બજારમાં હાઉસિંગ લોન માટે સ્પર્ધા વધારશે અને બજારની ટીમિંગ માટે સકારાત્મક રહેશે.
SBIએ કરી મોટી જાહેરાત, લોન ચાલું હોય કે લેવાનું વિચારતા હોય તો ખાસ જાણી લેજો

ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ ઘટાડ્યા બાદ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ હોમ લોનના વ્યાજ દરમાં 0.50%ના ધટાડાની જાહેરાત કરી છે. SBIએ પોતાના ધિરાણ લોન દરોમાં કરેલા આ ફેરફારો 15 જૂન, 2025થી લાગુ પડશે. આ ઘટાડો ખરીદદારો માટે હોમ લોન વધુ સસ્તી બનાવશે અને રોકાણ માટે યોગ્ય સમય ગણાય રહ્યો છે. આ પગલું બજારમાં હાઉસિંગ લોન માટે સ્પર્ધા વધારશે અને બજારની ટીમિંગ માટે સકારાત્મક રહેશે.
Published at: June 14, 2025
Read More at News18 ગુજરાતી