નારાયણ સરોવર ST બસ સ્ટેશન પર મુસાફરો તડકામાં શેકાયા, સુવિધાના અભાવથી યાત્રિકો પરેશાન.
નારાયણ સરોવર ST બસ સ્ટેશન પર મુસાફરો તડકામાં શેકાયા, સુવિધાના અભાવથી યાત્રિકો પરેશાન.
Published on: 13th April, 2026

કચ્છના નારાયણ સરોવર ST બસ સ્ટેશનમાં સુવિધાના અભાવે યાત્રિકો તડકામાં શેકાય છે. 2025માં નવું બસ સ્ટેશન બન્યું, પરંતુ ઊંચા શેડને કારણે તડકો સીધો અંદર આવે છે. ગરમીમાં બાંકડા પર બેસવું મુશ્કેલ છે. સ્થાનિકો જૂના બસ સ્ટેશન સુધી બસો આવે તેવી માંગ કરે છે, કારણ કે નવું સ્ટેશન દૂર હોવાથી વૃદ્ધોને ચાલવામાં તકલીફ પડે છે. ST વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરે.