નેપાળમાં ભયાવહ પૂર: 616 મૃતદેહ મળ્યાં, 100 ભારતીયો હજુ ગુમ
નેપાળમાં ભયાવહ પૂર: 616 મૃતદેહ મળ્યાં, 100 ભારતીયો હજુ ગુમ
Published on: 29th August, 2026

નેપાળમાં આવેલ ભયાવહ પૂર બાદ મૃત્યુઆંક 616 પર પહોંચ્યો છે, જ્યારે 100 ભારતીય નાગરિકો હજુ પણ ગુમ છે. ચીન તરફ ફસાયેલા 400 ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને ભારતીય દૂતાવાસ તેમના સંપર્કમાં છે. નેપાળને ભારત તરફથી માનવતાવાદી મદદ મળી રહી છે, જેમાં રાહત સામગ્રી, દવાઓ, ટેન્ટ અને અન્ય જરૂરી ચીજોનો સમાવેશ થાય છે. પૂરને કારણે ટેલિકોમ્યુનિકેશનને ભારે અસર થઈ છે. 84 ભારતીયોને બચાવી લેવાયા છે.