યુપીમાં વાવાઝોડા-વરસાદથી 111 મોત, મહારાષ્ટ્રના 4 શહેરોમાં 45°C થી વધુ તાપમાન.
યુપીમાં વાવાઝોડા-વરસાદથી 111 મોત, મહારાષ્ટ્રના 4 શહેરોમાં 45°C થી વધુ તાપમાન.
Published on: 15th May, 2026

યુપીમાં વાવાઝોડા-વરસાદે 111 લોકોનો ભોગ લીધો, પ્રયાગરાજ અને ભદોહીમાં સૌથી વધુ મોત. મહારાષ્ટ્રના અકોલા, જલગાંવ, વર્ધા, અમરાવતીમાં તાપમાન 45°C ને પાર. રાજસ્થાનના ફલોદી, જેસલમેર, બાડમેર અને યુપીના બાંદા પણ અત્યંત ગરમ રહ્યા. દેશના ઘણા ભાગોમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહી.